સુરત શહેર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. મોહનભાઈ કાળુંભાઈ બારીયા તથા કરછ પશ્ચિમ ભુજ જિલ્લા ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. જસવંતકુમાર કિશનલાલ યાદવનું કોવિડ સંક્રમણના કારણે સારવાર દરમિયાન અવસાન થતા, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે નવા આવેલા પ્રોબેશ્નર આઇપીએસ કુ. વિશાખા ડબરાલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, મહિલા પોલીસ સ્ટેશન પીઆઇ જે.પી.વરિયા, રીડર પીએસઆઇ આર.કે. સાનિયા, ટ્રાફિક પીએસઆઈ એ.બી.દેસાઈ તથા ડિવિઝનના તમામ સ્ટાફ દ્વારા બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Trending
- રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પરશુરામ જયંતિની આસ્થાભેર ઉજવણી
- પરશુરામ કોણ હતા અને તેમનું શસ્ત્ર શા માટે પ્રખ્યાત છે?
- ઈઝરાયેલના જપ્ત કરાયેલા જહાજમાંથી પાંચ ભારતીય ખલાસીઓને ઈરાને કર્યા મુક્ત
- આ સાત કારણોના લીધે પૃથ્વી પર જીવન સમાપ્ત થશે!
- ગરમી અને પરસેવાથી ચહેરો ‘નિસ્તેજ’ થઈ ગયો છે તો…
- 4 દુર્લભ સંયોગમાં અખાત્રીજ, જાણો ખરીદી માટેનો શુભ સમય
- સુરેન્દ્રનગર :જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારની ફાયરિંગ ઘટનામાં 2 ઈસમો સામે ગુનો દાખલ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.