જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઓન લાઈન ખેડૂત તાલીમ યોજાઇ ગઈ. જેમાં અંદાજે ૧૨૦ ખેડૂતોએ આ તાલીમમાં જોડાઈ માર્ગદર્શન મેળવેલ હતું. આ ઓનલાઇન તાલીમમાં તજજ્ઞો કીટકશાસ્ત્રનાં વડા ડો.એમ.એફ.આચાર્યએ પાકમાં આવતી જીવતો વિષે વિગતવાર માહિતી આપી. રોગશાસ્ત્રનાં વડા ડો. એલ.એફ. અકબરીએ હવે પાકમાં આવતા રોગો વિષે માહિતી આપી હતી તેમજ કપાસની સમસ્યા માટે ડો. ડી.કે. ડાવરા, શાકભાજી અંગે ડો. કે.બી. આસોદરિયા તેમજ પાણી ભરાવાના કારણે શું કરવું તેની વિગતવાર માહિતી કૃષિ વિજ્ઞાનના વડા ડો. આર.કે. માથુકીયાએ આપી હતી, આ કાર્યક્રમમાં ડો.જી.આર.ગોહિલે ઉપસ્થિત મહાનુંભાવોનું સ્વાગત, સંકલન અને સંચાલન કરેલ હતું.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા