સ્વાતંત્ર્ય પર્વ ૨૦૧૭ની ઉજવણીના ભાગપે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં.૧ના રામાપીર ચોકડી ખાતે કલાકાર ધીભાઈ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી અને દેવાંગીબેન પટેલનો લોકડાયરો યોજાઈ ગયો. આ લોકડાયરામાં હાસ્યની છોળો વચ્ચે લોકસાહિત્યની રંગત જામી હતી. દિપ પ્રાગટય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે થયું હતુ જયારે કાર્યક્રમના અ્ધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો