Abtak Media Google News

અબતક, વિનાયક ભટ્ટ, ખંભાળીયા

દેવભૂમી દ્વારકાના યાત્રાધામ જગતમંદિર દ્વારકાધીશ મંદિરે ગુજરાત રાજયનાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અદ્યતન સુવિધા સાથેના 75 સીસીટીવી મંજૂર કરવામાં આવ્યા છે.

દ્વારકા જગત મંદિરનાં ડી.વાય.એસ.પી. સમીર સારડાએ જણાવેલ કે હાલ સી.સી.ટીવી ચાલુ છે. જેમાં તાજેતરમાં વિજળી પડતા કેટલાકને નુકશાન થયું હતુ છતા પુન: ચાલુ કરાયા છે. ત્યારે સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અધતન સિસ્ટમ સાથેના સી.સી.ટીવી. ને પણ 75 જેટલી મોટી સંખ્યામાં આવતા સમગ્ર મંદિર તથા નજીકના તમામ વિસ્તારને સી.સી.ટીવીમાં આવરી લેવાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.