નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ના સૌજન્યથી સ્વાઈન ફલુની મહામારી સામે એક વર્ષ સુધી રક્ષણ આપતી દવાના ડોઝ માટેના કેમ્પ અનેક સ્થળોએ યોજાઈ ગયા જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કેમ્પ દરમિયાન ડો.ચૌલાબેન લશ્કરીના હસ્તે સ્વાઈન ફલુથી રક્ષણ આપતી દવાનો ડોઝ લીધો હતો. આ તકે તેમની સાથે અંજલીબેન રૂપાણી તેમજ અમિનેષભાઈ રૂપાણી હાજર રહ્યાં હતા. કેમ્પમાં કમલેશભાઈ ટીંબડીયા (કાસુમા બેરીંગ્સવાળા)એ પણ ઉપસ્થિતી આપી હતી.
Trending
- ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે આ 5 આયુર્વેદિક ઉપાય
- ફ્લાઇટમાં મુસાફરી સમયે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેટલો ઉપયોગી ???
- રિલેશનમાં ‘બેન્ચિંગ’ શું છે?
- અખાત્રીજ: વણજોયા મુહૂર્તમાં શુભ માંગલિક પ્રસંગનું જ મુહૂર્ત નહિ!
- અમદાવાદની શાળામાં ધમકી ભર્યા ઇમેઇલ મામલે મોટો ખુલાસો
- IFFCOના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ વરણી
- હર હર મહાદેવ… ચાર ધામ યાત્રાનો આજથી મંગલારંભ
- અઢી વર્ષના બાળકને ઈએન્ટી સર્જન ડૉ હિમાંશુ ઠક્કરએ નવજીવન આપ્યું