રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉપલાકાઠા વિસ્તારમાં ભગવતીપરા શેરી ૧ માં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લીકેટ મસાલાની ફેક્ટરી પકડી પાડવામાં આવેલ છે. વિવિધ ખાઘ પદાથો તેમજ વાનગીઓમાં નાખવામાં આવતા મસાલાઓનું આ ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમજ આ ખાઘ પદાર્થમાં ભેળસેળ પણ કરવામાં આવતું હતું.વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ખાઘ મસાલાઓમાં કેરમ રમવા માટે કેરમ બોર્ડમાં નાખવાનામાં આવતા પાવડરની ભેળસેળ કરવામાં આવતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૦ કિલો ખાઘ પદાર્થનો નાશ કરી દેવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી