ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે. તેમની સાથે જાપાનના વડાપ્રધાન તેમની પત્ની સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આજરોજ બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે ગુજરાતનાં ભુતપૂર્વ મુખ્યપ્રધાનનું કેશુભાઈ પટેલની મુલાકાત વધપ્રધાન મોદીએ કરી હતી. અમદાવાદ તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. હાલમાં જ કેશુભાઈના પુત્રનું હાર્ટએટેકમાં નિધન થયુ હતુ.તેમના પર દુખ વ્યકત કર્યું હતું, અને સાથે આજના તમામાં કાર્યક્ર્મ માં હાજરી આપવા આમંત્રણ પાઠવાયું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો