Abtak Media Google News

અક્ષરનિવાસી જયપાલસિંહ ગુમાનસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ   તા . 15/05  રવિવાર ના રોજ આવતી હોવાથી   જયપાલસિંહ ગુમાનસિંહ જાડેજા ના આત્માના કલ્યાણ અર્થે હરધ્રોળ હાઉસ લોધીકા ખાતે તા . 13/05  રાત્રીથી તા . 15/05/  રાત્રી સુધી એસ.જી.પી.પી. ગુરૂકુળ પરિવાર રીબડાના શાસ્ત્રી સર્વમંગલ સ્વામી તથા શાસ્ત્રી હરીવંદન સ્વામી શ્રીમદ ભાગવત ગીતા પારાયણનું ત્રણ દિવસ સુધી રાત્રીના 9:00 થી 11 : 4 છ વાગ્યા સુધી 2સપાન કરાવશે . તા . 15/05  રવિવારના રોજ હરધોળ હાઉસ લોધીકા ખાતે સીવીલ હોસ્પીટલ રાજકોટના લાભાર્થે હ2ધ્રોળ હાઉસ જાડેજા પરિવાર તરફથી સી.જે. ગૃપ રાજકોટના ચિ2ાગ ભાઈ ધામેચા તથા રાજેન્દ્ર રોધેલીયાના સહયોગથી થેલેસેમીયા પીડીત બાળકો માટે મહા રકતદાન કેમ્પનુ આયોજન કરેલ છે .

આ રકતદાન કેમ્પની શરૂઆત તા . 15 / 05 / 2022 ના રોજ સવારે 8:00 કલાકે એસ.જી.વી.પી. ગુરૂકુળ પરિવાર રીબડાના શાસ્ત્રી સર્વમંગલ સ્વામી તથા શાસ્ત્રી હરીવંદન સ્વામી તથા શાસ્ત્રી ધર્મવલ્લભ સ્વામી દિપ પ્રાકટય ક2ાવીને 2કતદાન કેમ્પની શરૂઆત કરાવશે .

આ 2કતદાન કેમ્પમાં 2કતદાન ક2ના2 દાતાઓને પ્રોત્સાહીત કરવામાં આવશે . આજ દિવસે હરધ્રોળ હાઉસ જાડેજા પરિવાર તરફથી બટુક ભોજન , બ્રહ્મભોજન , ગૌમાતાને લીલો ઘાસચારો તથા પક્ષીઓને ચણ સહિતની સેવાઓ પણ કરવામાં આવશે . તેથી આ રકતદાન કેમ્પમાં રકતદાન ક2વા તથા ત્રણ દિવસ શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાન પારાયણનો લાભ લેવા જાડેજા પરિવાર તરફથીને અપીલ ક2વામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.