Abtak Media Google News

મુસ્લીમ સમાજ માટે મોહરમ તહેવારનું અનોખુ મહત્વ હોય છે. ત્યારે મહોરમ તહેવાર નિમિતે ખાસ બનાવવામાં આવતા કલાત્મ તાજીયા વિવિધ કમિટીઓ દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે મહોરમના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં કે.જી.એન.ગ્રપ, સમરીગ્રુપ અને એલ.કે.એલ. ગ્રુપના ૧૦૦ જેટલા યુવાનો દ્વારા ઉપરની તસ્વીરમાં કલાત્મક તાજીયાને આખરી ઓપ આપતા નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.