બિહારની લલીત નારાયણ મિથિલા યુનિવર્સિટી દ્વારા બીકોમ પરીક્ષાઓ માટે બહાર પાડવામાં આવેલ વિદ્યાર્થીઓના એડમીટ કાર્ડમાં છબરડો થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક એડમીટ કાર્ડમાં વિદ્યાર્થીના ફોટાને બદલે હિંદુધર્મના ભગવાન ગણેશનો ફોટો છપાઇ ગયો હતો. આથી આ એડમીટ કાર્ડની પ્રક્રિયામાં છબરડાઓ થતા હોવાનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યારે યુનિવર્સિટીના પરિક્ષા નિયંત્રક કુલાનંદ યાદવે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઇ મુશ્કેલી નહી પડે.એડમીડ કાર્ડમાં ગણેશજીનો ફોટો છપાઇ જવાની બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવશે.
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…