રાજકોટ: દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. પાંચ દિવસના આ તહેવારમાં ભારતભરમાં જાહેર રજાઓ હોય છે. નવરાત્રી પૂર્ણ થયે જ મહાઉત્સવને ઉજવવા લોકો પૂર્વ તૈયારીઓમાં જોડાઈ જાય છે. ખાસ કરીને લોકો દીપાવલીમાં પોતાના ઘરને સજાવવામાં વિશેષ ધ્યાન આપતા હોય છે. અને ઘર સુશોભનને લગતી તૈયારીઓ પ્રથમ આરંભે છે. દિવાળીનો તહેવાર બારણે ટકોરો મારી રહ્યો છે. ઉપરોકત જોતા એવું જણાય રહ્યું છે કે ઓફીસ , મકાન, દુકાન અને ફેકટરીઓમાં રંગરોગાનની શરૂઆત થઈ ગઈ છે.
Trending
- દુર્લભ બીમારી પ્રોજેરિયાની સારવાર માટે “Zydus”ની બાયોફાર્મા કંપનીને અધિકારો મળ્યા
- આ હાવભાવથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરમાં કેટલો કંટ્રોલ છે
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ