સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ કપાસના વાવેતર થતા હોય છે પણ આ વર્ષે નહિવત વરસાદ પડવાથી સાયલા તાલુકાનો નિભણી ડેમ ખાલી રહેતા ધજાળા, ખીટલા, ગુંદીયાવડા, ઉમાપર, વાટાવચ્ચ, સુદામડા, ઓવનગઢ જેવા ગામોમાં પાણી ની ભારે મુશ્કેલી અત્યારથી વર્તાવવા પામી છે.એકબાજુ નહિવત વરસાદને કારણે ખેડૂતોને પાક નિષફળ ગયા છે.ચોમાસા દરમિયાન ડેમો ખાલી રહેતા ખેડૂતો અને પશુપાલકોને પાણી વાળા વિસ્તારોમાં હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ અત્યારથી સર્જાય છે. ખેડૂતોની એકજ માંગ છે સૌની યોજના મારફત ડેમોમાં પાણી આપવામાં આવે તો પશુપાલકો અને ખેડૂતોને લાભ થાય તેમ છે.હાલ પાક નિષફળ ગયા છે. ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી મોટી સર્જાઈ તેવું વર્તાઈ રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે