શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા હોલી રસીયા ફુલફાગ ઉત્સવ બાલભવન ખાતે યોજાયો હતો જેમાં વ્રજના સુવિખ્યાત કલાવૃંદ દ્વારા હોલીના રસીયા અને ધમાર તા ફુલફાગનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, કાશ્મીરાબેન નવાણી તેમજ સોની સમાજના શ્રેષ્ઠીઓ અને રંગરસીયાઓ બહોળી સંખ્યામાં ફુલફાગ ઉત્સવનો લાભ લીધો હતો. સામાન્ય રીતે આ રીતે ધુળેટી વ્રજમાં રમાતી હોય છે. શહેરીજનો ફુલફાગ ઉત્સવનો લ્હાવો માણી શકે તે માટે શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા આ વખતે રાજકોટના આંગણે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આજ બિરજ મેં હોળી હૈ રસીયા’ જેવા પદ સો રંગરસીયાઓ ઝુમી ઉઠયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી