અમદાવાદમાં બાર કાઉન્સલિંગ ઓફ ગુજરાતે દેશભરના વકીલો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે વકીલ બાર કાઉન્સલિંગ ઓફ ઇન્ડિયાની પરિક્ષા પાસ નહી કરે તેને ગુજરાતના કોઇ પણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટીસ કરવા મળશે નહી. જેની સુચના બીસીજી બાર કાઉન્સલિંગ ગુજરાતના ચેરમેન ભરત ભગત તેમજ તેના કમિટિ ચેરમેન અનિલ કેલાએ જણાવ્યું હતું.જો કે બાર કાઉન્સીલિંગ ઓફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૦માં જ આ પરીક્ષાની જાહેરાત કરી દીધી હતી. હાલ ગુજરાતના ૧૭,૭૪૫ વકીલો છે જેઓ આ પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેમજ પ્રોવિશીઓનલ સર્ટીફિકેટ મેળવી ચુક્યા છે. તો ૩૦૦૦ વકીલો એવા પણ છે. જેમણે આ બાર કાઉન્સલિંગની પરીક્ષા હજુ પાસ કરી નથી, આ પ્રકારના વકીલોને ગુજરાતના કોઇ પણ કોર્ટમાં પ્રેક્ટીસ કરવા મળશે નહીં તેમજ ભગતના જણાવ્યાં પ્રમાણે તેમને બાર એસોસિએશન માટે મત આપવાનો પણ અધિકાર આપવામાં આવ્યો નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી