આધુનિકરણ અને સરકારના પ્રોત્સાહનના પરિણામે લોકો વધુને વધુ કેસલેસ થઈ રહ્યા છે. જેથી બેન્કોને દેશમાં 358 એટીએમને બંધ કરવાની ફરજ પડી છે. જૂન અને ઔગસ્ટ મહિના દરમિયાન 0.16 ટકા એટીએમ બંધ થયા છે. છેલ્લા ચાર વર્ષમાં એટીએમની સંખ્યા 16 ટકાના દરે વધી હોવાથી હાલ એટીએમ બંધ થવાની ઘટના ગંભીર ગણી શકાય. નોટબંધી બાદ શહેરી વિસ્તારોમાં એટીએમના ઉપયોગનું ચલણ ઘટી ગયું હતું. સરકારે કેસલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા કેટલીક જાહેરાતો પણ કરી હતી. આ ઉપરાંત ઓનલાઇન ખરીદીમાં લોકોનો વધી રહેલો રસ પણ એટીએમના ઘટેલા ઉપયોગ પાછળ જવાબદાર છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ