વિધાનસભા ચૂંટરી નજીક છે ત્યારે જિલ્લાસ્તરે ટીમને મજબૂત બનાવવા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે પિનલબેન ધર્મેશભાઈ સાવલીયાની વરણી કરી છે. પિનલબેન સાવલીયા વ્યવસાયે વકિલ છે. તેઓ સમાધાન પંચ દ્વારા મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની સેવાકિય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ ઉપરાંત સેવાકિય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ સાવલીયા પરિવારમાં મહિલા પ્રમુખની જવાબદારી પણ નિમાવી રહ્યાં છે. આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન તેમણે કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાનું લક્ષ્ય હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ત્યારે ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં બે અને શહેરમાં એક એમ કુલ ત્રણ મહિલાને કોંગ્રેસ ટિકિટ આપશે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભામાં પિનલબેનને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ ઓફર કરવામાં આવી હતી.આજે ‘અબતક’ સાથે મુલાકાત સમયે સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજા પણ હાજર રહ્યાં હતા.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી