શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સાગરભાઇ ચતુરભાઈ ડોડીયા નામના યુવાનને તેના બનેવી કરણ નીતિન મકવાણા સહિત ચાર શખ્સે ઘરમાં ઘુસી માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વિગતો મુજબ સાગરભાઇએ જણાવ્યું હતું કે તેની સગી બહેને આરોપી કરણ સાથે આજથી બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતે તેઓને બોલાચાલી થઈ હતી જેથી તે બાબતનો ખાર રાખી ગઈકાલે કરણ,નિતીન મકવાણા,વિપુલ ધમાએ સાગરના ઘરમાં ઘૂસી તેને ધોકા વડે માર મારી તેના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી.જેમાં તેને ઈજા પોહચી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ યુનિવર્સિટી પોલીસે સાગરની ફરિયાદ પરથી ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર