Abtak Media Google News

કામદાર યુનિયન દ્વારા આંદોલનની મંગાઇ મજુરી

રાજકોટ શહેરમાં કોર્પોરેશનમાં ર6 વર્ષથી વાલ્મીકી સમાજની ભરતી જ થઇ નહી રાજકોટ કામદાર યુનિયન દ્વારા કમીશ્નર ને પત્ર પાઠવી રજુઆત કરી છે કે મહાનગરપાલિકામાં વાલ્મીકી સમાજની લાંબા સમયથી ભરતી થઇ નથી અનેક રજુઆતો છતાં વાલ્મીકી સમાજના યુવાનોની ભરતી થઇ નથી.

Advertisement

આ માટે રાજકોટ કામદાર યુનિયન દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મંડપ નાખી સત્યાગ્રહ આંદોલનની કમીશ્નર સમક્ષ મંજુરી પ્રમુખ પારસભાઇ બેડીયા દ્વારા માંગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.