ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ મેળવવા પડાપડી થઈ રહી છે. કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપીને પણ રાજી રાખવા તે વિષય મુશ્કેલ બની રહ્યો છે. માટે ભાજપ ટિકિટોના વિતરણમાં જૂની ફોર્મ્યુલા અપનાવે તેવી શકયતા છે. મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૭માં ૪૭ સીટીંગ ધારાસભ્યો ટિકિટ આપવામાં આવી ન હતી. જયારે ૨૦૧૨માં ૩૦ સીટીંગ ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઈન્કાર કરાયો હતો. જો કે આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જ્ઞાતિવાદ સહિતના ફેકટર આ વખતે ટિકિટના વિતરણમાં અસમંજસ ઉભી કરે છે માટે મોદી કેટલાને વેંતરશે તે જોવાનું રહ્યું
Trending
- રાજકોટ: નવનિર્માણ અનુસંધાને 22મેથી સાંઢિયા પુલ પર વાહન વ્યવહાર બંધ
- રામ કથા બ્રહ્મ અને અનંત છે: મોરારી બાપુ
- વિદેશમાં આઇટી સેક્ટરનો ટ્રેન્ડ ઘટ્યો: એચ-1બી વિઝામાં 56%નો ઘટાડો
- કોણ હતી મોનાલીસા? જેની પેઇન્ટિંગની કિંમત સાંભળી તમે પણ ચોકી ઉઠશો
- નર્મદા ડેમ 54%એ તો રાજ્ય આખામાં 43% પાણીનો જથ્થો ઉપલબ્ધ
- કોંગ્રેસની બુથ લેવલની નબળાઈના કારણે ભાજપની ઝોળીમાં 26એ 26 બેઠક?
- વાળનો ગ્રોથ જોઈતો હોય તો લગાવો આ જાદુઈ માસ્ક, એક મહિનામાં દેખાશે રીઝલ્ટ
- પાવરફુલ નવી ચીપ સાથે લોન્ચ થનારા આ 3 ફોન ધૂમ મચાવા તૈયાર….