Abtak Media Google News

 

Advertisement

ધોરાજી સમાચાર

 

Website Template Original File1 11

 

સર્વે પિતૃ તર્પણ નિમિત્તે ધોરાજી પંચનાથ મહાદેવ પરિષદમાં  પિતૃઓને પાણી રેડવા માનવ મહેરામણ પડ્યો હતો. ધોરાજીના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિરના પરિષદમાં પિતૃ તર્પણ અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓએ પોતાના પિતૃઓને પાણી રેડી પૂજા અર્ચના કરી હતી.  સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ અંગે પ્રાર્થના યોજાય હતી. મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાનંદ ગિરી દ્વારા પંચનાથ મહાદેવ મંદિર ખાતે સમગ્ર હિન્દુ સમાજના પૂર્વજોની ખાંભીઓ જે અંદાજિત 140 જેટલી આવેલી છે. જ્યાં શ્રદ્ધાળુઓ માટે ખાસ નાહવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વામી શ્રદ્ધાનંદગીરી દ્વારા તમામ ભક્તોને પંડિતો દ્વારા ખાસ પૂજા અર્ચન કરાવી હતી.

ધર્મેન્દ્ર બાબરિયા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.