Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»ધોરાજી : પંચનાથ મહાદેવ પરિષદમાં પિતૃતર્પણ માટે માનવ મહેરામણ ઉમટ્યો
Dharmik News

ધોરાજી : પંચનાથ મહાદેવ પરિષદમાં પિતૃતર્પણ માટે માનવ મહેરામણ ઉમટ્યો

Dhoraji: A large number of people flocked to Panchanath Mahadev Parishad for Pithurpan
By Abtak Media14/09/20231 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

 

ધોરાજી સમાચાર

 

 

સર્વે પિતૃ તર્પણ નિમિત્તે ધોરાજી પંચનાથ મહાદેવ પરિષદમાં  પિતૃઓને પાણી રેડવા માનવ મહેરામણ પડ્યો હતો. ધોરાજીના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિરના પરિષદમાં પિતૃ તર્પણ અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓએ પોતાના પિતૃઓને પાણી રેડી પૂજા અર્ચના કરી હતી.  સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ અંગે પ્રાર્થના યોજાય હતી. મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાનંદ ગિરી દ્વારા પંચનાથ મહાદેવ મંદિર ખાતે સમગ્ર હિન્દુ સમાજના પૂર્વજોની ખાંભીઓ જે અંદાજિત 140 જેટલી આવેલી છે. જ્યાં શ્રદ્ધાળુઓ માટે ખાસ નાહવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વામી શ્રદ્ધાનંદગીરી દ્વારા તમામ ભક્તોને પંડિતો દ્વારા ખાસ પૂજા અર્ચન કરાવી હતી.

ધર્મેન્દ્ર બાબરિયા

ALSO READ  શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ
DHARMIKNEWS dhoraji featured gujarat newsupdate
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજદ્રોહની કલમ 124-એની ખરાઈ કરશે સુપ્રીમની ખંડપીઠ
Next Article સેન્સેક્સ અને નિફટી ઓલ ટાઈમ હાઈ
Abtak Media

    Related Posts

    શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

    22/09/2023

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    21/09/2023

    પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

    21/09/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts

    સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

    22/09/2023

    શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

    22/09/2023

    સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

    21/09/2023

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    21/09/2023

    ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

    21/09/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks

    સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

    શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

    સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.