સૌરાષ્ટ્ર અને રાજકોટના એકમાત્ર અલાયદા એવા શ્રી ગણેશ મંદિર મા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરા ભારતમાં ફક્ત આ એકજ મંદિર મા દર્શનાર્થીઓ ને દિવાળી દરમ્યાન નવા વર્ષે લાભ પાંચમ ના દિવસે જ અતિ વિદ્વાન પંડિત બ્રાહ્મણો દ્વારા ઉચ્ચ મંત્રોચ્ચાર તથા પૂજા વિધી દ્વારા સિદ્ધ કરેલ ધનરાશિ પ્રસાદ રૂપે તા. ૧૮-૧૧ ને લાભ પાંચમ ના પવિત્ર દિવસે સવારે ૮.૦૦ વાગ્યે મહાઆરતી બાદ શુભ સંકલ્પ સાથે દરેક ઉપસ્થિત ભક્તજનોને વિના મૂલ્યે આપવામાં આવશે સાથે પરીવાર મા સદાય સુખ શાંતી બની રહે, અને નોકરી-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આર્શીવચન આપવામાં આવશે. આ અંગે મંદિરના ટ્રસ્ટી કિરીટભાઈ કુંડલીયા અને રાજાભાઈ કુંડલીયાએ જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ