Abtak Media Google News

પાકિસ્તાન તરફથી બીજી વખત યુદ્ધનો ભંગ કરવામાં આવ્યો હતો જેમાં ૨ નાગરિકોના મોત નીપજ્ય હતા. ૨૪ કલામ્કમાં બીજી વખત યુદ્ધનો ભંગ કરતા પાકિસ્તાને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સરહદપર જમ્મુના આરએસપુરા, અરનિયા, રામગઢ, હીરાનગર સેકટરમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તાફથી વહેલી સવારે  કરાયેલા આ ફાઈરીંગમાં ૭ લોકો ઘવાયા હતા અને ૨ નાગરિકોના મોત નીપજ્ય હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.