પાકિસ્તાન તરફથી બીજી વખત યુદ્ધનો ભંગ કરવામાં આવ્યો હતો જેમાં ૨ નાગરિકોના મોત નીપજ્ય હતા. ૨૪ કલામ્કમાં બીજી વખત યુદ્ધનો ભંગ કરતા પાકિસ્તાને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સરહદપર જમ્મુના આરએસપુરા, અરનિયા, રામગઢ, હીરાનગર સેકટરમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તાફથી વહેલી સવારે કરાયેલા આ ફાઈરીંગમાં ૭ લોકો ઘવાયા હતા અને ૨ નાગરિકોના મોત નીપજ્ય હતા.
Trending
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા
- વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટની કાયાપલટની કામગીરી પૂર્ણતાના આરે
- ચારધામ યાત્રાને લઇ સરકારે ગાઈડલાઈન કરી જાહેર
- ચીને બાંગ્લાદેશ સાથે નિકટતા વધારી : ભારતની ફરતી બાજુ મિત્રો ગોઠવવાનો વ્યૂહ
- 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનું વધુ એક કન્સાઈમેન્ટ ઝડપાયું : 173 કિલો ડ્રગ્સ કબ્જે
- ભુજ : નજીવી બાબતમાં બોલાચાલી થતાં 2 વ્યક્તિએ એસિડ દ્વારા હુમલો કર્યો
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન