ભાજપના ભ્રષ્ટાચારને જળ-મૂળથી ઉખેડી નાખવા અને ગરીબોના પ્રશ્ર્નને વાચા આપવા કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાસ નકુમને આહીર સમાજે હાંકલ કરી છે. સ્વ. પ્રભાતભાઇ ડાંગરની ખોટ પુરાવા માટે અને લોકોના પ્રશ્ર્નો માટે લડત ચલાવવા માટે કોંગ્રેસના કોર્પોરેશનનેમત આપવા કોંગ્રેસના આહીર સમાજના નગરસેવકો, આગેવાનો તેમજ કોંગ્રેસના આહીર સમાજના કોર્પોરેટરોએ હાકલ કરી છે તેમ રાજેશ ચાવડા, નારણભા, નારણભાઇ આહીર, દિલીપભાઇ બોરીચા, નીલેશભાઇ મારું (કોંગ્રેસ કોર્પોરેટર), જાગૃતિબેન ડાંગર (કોંગ્રેસ કોર્પોરેટર) વિજય બોરીચા (કોંગે્રસ કોર્પોરેટર) રસીલાબેન ગરૈયા (કોંગ્રેસ કોર્પોરેટર) માંસુબેન હૈરભા (કોંગ્રેસ કોર્પોરેટર) પારુલબેન ડેર (કોંગ્રેસ કોર્પોરેટર) વિજય વાંક સહીતનાએ સમાજને કોંગ્રેસના યુવા, નીડર, નિષ્ઠાવાન તેમજ પ્રમાણિક ઉમેદવાર કૈલાસ નકુમને જીતાડવા અપીલ કરી છે.
Trending
- શું તમને પણ છાશ વગર કોળીયો ગળે નથી ઉતરતો..?
- મે મહિનાનું બીજું પ્રદોષ વ્રત ક્યારે આવે છે? જાણો તિથિ અને પૂજાવિધિ
- લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન શરુ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ