રાજયમાં તા.૧લી એપ્રિલ ૨૦૦૫ પછી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે પેન્શન પ્રા બંધ ઈ ગઈ હતી. જેના વિકલ્પે ૧૦ ટકા કર્મચારીઓ અને ૧૦ ટકા સરકારી ફાળાી સીપીએફ યોજના શ કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર રાજયમાં ઈ.સ.૨૦૧૧માં અમલી યા બાદ સાત વર્ષ પછી અંતે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો માટે આજી આ યોજના અમલમાં ઈ છે. જેને સરકારની પણ મંજૂરી મળી ગઈ છે અને આજી કર્મચારીઓને રેગ્યુલર કપાત પણ કરવામાં આવશે. એપ્રિલ ૨૦૦૫ પછીના કર્મચારીઓને પુરા પગાર આપવામાં આવ્યા છે તેનો પણ તેમને લાભ મળશે.
Trending
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર
- ભગવતીપરામાં નામચીન ગુલીયા ગેંગનો આંતક જમીન મકાનના ધંધાર્થીના હાથ પગ ભાંગી નાખ્યા
- મહારાણા પ્રતાપની વીરતા અને બહાદુરીનો ઇતિહાસ