ફિલ્મ જગતનાં જાણીતા અભિનેતા સલમાન ખાન પર લાગેલ હરણ શિકારનો મામલાનો. એ આરોપની, સુનવાઈ આગળની તારીખ પર ગઈ. જોધપુરની અદાલતે સલમાન ખાન પરનો ચાર્જ શીટ હાલમાં પાછળ ધકેલ્યો છે. માર્ચ મહિનાની પાંચ તારીખ સુધી આ મામલાની સુનવાઇને સ્તંભિત રાખી છે. સાલ ૧૯૯૮ દરમિયાન સલમાન પર “હમ સાથ સાથ હૈ” ફિલ્મનાં શૂટિંગ દરમિયાન હરણનો શિકાર કરવા માટેનો આરોપ લાગેલ હતો. હાલ સમય પૂરતી સલમાનને ટૂંકા સમય માટે રાહત.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ