તા.ર૪ ફેબ્રુઆરીને શનિવારના રોજ એમ.જે. માલાણી શૈક્ષણિક સંકુલમાં ધો. ૧૦ અને ૧રની વિઘાર્થીનીઓ બોર્ડની પરીક્ષાને અનુસંઘને પ્રેરણાત્મક વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે ડી.એન. પટેલ (આઇપીએસ) (નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ) ચૈતન્ય એસ.અંજારીયા (આઇ.આર.એસ) (એડીશ્નલ કમીશ્નર ઓફ ઇન્કમ ટેકસ રાજકોટ) તેમજ કેતનભાઇ વ્યાસ (એડમીશન જે.કે.શાહ કોચીંગ કલાસ) અને વિપુલભાઇ ગેડીયા (નેશનલ ફેકલ્ડી જે.કે. કોચીંગ કલાસ) ઉ૫સ્થિત રહો વિઘાર્થીનીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહીત કરેલ હતા આ તમામ કાર્યક્રમ એમ.જે. માલાણી સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી શિવલાલભાઇ ગઢીયા ના માગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને વાચા આપી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો