ઓખા સર્વોદય મહિલા મંડળના ડો. પુષ્પાબેન સોમૈયા દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઓખાના લોકોએ જયોત સે જયોત જલાતે રહો રકતદાન કી ગંગા બહાતે રહો નુ શીર્ષક સાર્થક કર્યું હતુ જેમાં કુલ ૬૦ લોકોએ ૧૮ હજાર સી.સી. રકતનું દાન કર્યું હતુ ૧૫ મહિલા અને ૪૫ પુરૂષો રહ્યા હતા અહી યુવાનોમાં રકતદાનનો ઉત્સાહ વધારે જોવા મળ્યા હતો. ઓખાના રહેવાસી નિશાંતભાઈ સામાણીનો આજે જન્મ દિવસ હોય તેમણે કપલે સાથે રકતદાન કરી જન્મદિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઓખા મહિલા મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયાએ ઈશ્ર્વરે આપણને આપણે જીંદગીથી રકતદાન કરી અન્યની જીંદગી બચાવી આપણી જીંદગી સાર્થક કરવા લોકોને અનુરોધ કર્યો હતો.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા