આજ રોજ તા. ૩- માર્ચ શનિવારના દિવસે સીએમ વિજય રૂપાણી વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે. ત્યાં પર્યાવરણના પ્રધાન ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિતિ રહેશે. વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની પ્રત્યેની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ ૩ માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વન્યજીવ દિવસની થીમ પણ “Big Cats : Predators under threat“ એટલે કે મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળ અનુરૂપ રાખવામાં આવી છે. વન્ય જીવોના જતન અને લુપ્ત થતી જતી પ્રત્યે સજાગતા કેળવવા આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!