શહેરના સરદારનગર મેઈન રોડ પર આવેલી મુતરડી છેલ્લા ૧૦ દિવસથી રીતસર ઉભરાઈ રહી છે. ૧૦ દિવસથી અહીં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હોય, માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે. આ અંગે સામાજીક કાર્યકર રાજુભાઈ જુંજાએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી છલકાતી મુતરડીની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
Trending
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો