સૌની યોજના અંતર્ગત રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને ફરી નર્મદાના નીરથી ભરી દેવા રાજય સરકાર દ્વારા મંજુરી અપાયા બાદ આજે વહેલી સવારે નર્મદા મૈયાનું ત્રંબા ખાતે આગમન થયું હતું. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી તથા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ સહિતના અગ્રણીઓએ આજે સવારે ત્રંબા ખાતે નર્મદા મૈયાના હોંશભેર વધામણા કર્યા હતા. ફરી આજીડેમને નર્મદાના નીરથી ભરવાનું શ‚ થતા આસપાસના ગ્રામજનોમાં પણ ભારે હોંશ જોવા મળી રહ્યો છે.
Trending
- રાજકોટ: નવનિર્માણ અનુસંધાને 22મેથી સાંઢિયા પુલ પર વાહન વ્યવહાર બંધ
- રામ કથા બ્રહ્મ અને અનંત છે: મોરારી બાપુ
- વિદેશમાં આઇટી સેક્ટરનો ટ્રેન્ડ ઘટ્યો: એચ-1બી વિઝામાં 56%નો ઘટાડો
- કોણ હતી મોનાલીસા? જેની પેઇન્ટિંગની કિંમત સાંભળી તમે પણ ચોકી ઉઠશો
- નર્મદા ડેમ 54%એ તો રાજ્ય આખામાં 43% પાણીનો જથ્થો ઉપલબ્ધ
- કોંગ્રેસની બુથ લેવલની નબળાઈના કારણે ભાજપની ઝોળીમાં 26એ 26 બેઠક?
- વાળનો ગ્રોથ જોઈતો હોય તો લગાવો આ જાદુઈ માસ્ક, એક મહિનામાં દેખાશે રીઝલ્ટ
- પાવરફુલ નવી ચીપ સાથે લોન્ચ થનારા આ 3 ફોન ધૂમ મચાવા તૈયાર….