Abtak Media Google News

રાજકોટના કરણપરા કેસરીયાવાડી ખાતે મહિલા મિલન કલબ દ્વારા સંસ્થા તથા સમાજની બહેનોના ઉત્કર્ષ વિકાસ અને સ્વાવલંબી બને તેવા ઉદેશ સાથે એકિઝબિશન કમ સેલ વીથ ફનનું આયોજન તા.૨૮ અને ૨૯ એપ્રીલના રોજ કરાયું છે. આ એકિઝબિશનનું ઉદઘાટન કમિશ્નરના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતુ આ તકે સંધ્યાબેને એકિઝબીશનનાં આયોજકોને શુભેચ્છા પાઠવી હતી તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારનું આયોજન થતું રહે તેવી શુભકામનાઓ આપી હતી આ તકે પ્રોજેકટ ચેરપર્સન હેતલબેન સોનીના પ્રયાસને આવકાર્યો હતો તેમજ તેમની એજયુકેશન એકેડેમી માટે શુભેચ્છા પાઠવી હતી.

Vlcsnap 2018 04 28 12H21M01S77(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.