સનસાઈન સ્કુલ અને મહાનગરપાલીકા દ્વારા નારાયણનગર આરોગ્ય કેન્દ્રની બાજુમાં ઢેબર રોડ અટીકાના ફાટક સામે ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત શુલભ શૌચાલયના ઉપયોગ વિશે લોકોમાં જાગૃકતા આપે તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. રેલી ઉપરાંત, નાટક અને ડાન્સ દ્વારા પણ જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
Trending
- શક્તિ સ્કુલનું બોર્ડનું શ્રેષ્ઠ પરિણામ: ધો.-10માં 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ
- ઉનાળામાં કૂલ રહેવા માંગતા હોવ તો બનાવો લવ શરબત
- ઉત્કર્ષ સ્કુલનો જલવો: ધો.10 મા ઉત્કર્ષ પરિણામ
- પરથમપુર ખાતે 220 નંબરના બૂથ પર શાંતિ પૂર્ણ રીતે પુનઃ મતદાન
- ઉનાળાની ઋતુમાં નવજાત શિશુની કયા તેલથી માલિશ કરવી જોઈએ?
- “Hanuman AI” ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું, જાણો શું છે તેની ખાસિયત…
- શું છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, જે ખાવાથી અકાળ મૃત્યુ થઈ શકે છે!
- “માઁ” નો કોઈ એક દિવસ ન હોય,બધા દિવસો “માઁ ” થી હોય!!