Abtak Media Google News

સુરેન્દ્રનગર ડેપો મા આખા દિવસ મા માત્ર એક બસ કેજે ખારાઘોઢા જતી હતી તે પણ બસ બંધ કરાઇ છે.

રણ ના અગરિયા માટે માત્ર સુરેન્દ્રનગર આવા જવા માટે એકજ બસ હતી સુરેન્દ્રનગર ડેપો મા પેસેન્જર દ્વારા બસ રોકી અને ડેપો મેનેજર ને રજૂઆત કરતા વિદ્યાર્થી અને ખારાઘોઢા ના લોકો એ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પર આવીને વિરોધ નોધાવી કરી રજૂઆત.જામનગર સુરેન્દ્રનગર ખરાગોઢા બસ બન્ધ કરતા અનેક વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ મઆ રજળી પડ્યા

Advertisement

અનેક ગામો મા માત્ર આ અકેજ બસ લોકો ને જવા નો સહારો હતો તે બંધ કરતા લોકો સુરેન્દ્રનગર ડેપો મેનેજર ને બાન મા લીધા. જ્યાં સુધી આ બસ સરૂ નહી થાય ત્યાં સુધી અમદાવાદ ની બસ પણ નહિ જવા દઈએ તેવી વિધાર્થીઓ દ્વારા માગ કરાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.