કોલેજવાડી માં દરરોજ કચરો સગળાવી મહાનગરપાલિકાના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. કચરો સળગાવવાના કારણે વાયુ પ્રદુષણ થતું હોવાથી મહાપાલિકાએ કચરાને સળગાવવા પર પ્રતિબંધ મુકયો છે. મહાપાલિકાના આ પ્રતિબંધનો કોલેજવાડી ખાતે જાણી જોઇને ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. આ અંગે જવાબદાર તંત્રને ઘ્યાન દોરવા છતાં પણ કોઇ પગલા લેવામાં ન આવતા સ્થાનીક પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ