Abtak Media Google News

 ભાયાવાદર સમાચાર

ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાયૅવાહી કરાઇ હતી . ભાયાવદર પોલીસ પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ તથા આર .વી. ભીમાણી , પોલીસ અધીક્ષક  જયપાલસિંહ રાઠોડ,  રાજકોટ ગ્રામ્ય રાજકોટ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.આર ડોડીયાની  સુચના મુજબ સ્વચ્છતા અભિયાન અંતર્ગત  પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઇનમાં એક મહિના સુધી  સ્વચ્છતા અભિયાન રાખવા અંગે જણાવેલ હતું  Whatsapp Image 2023 12 04 At 08.28.34 E5845C99 અને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્ટાફ દ્વારા સાફ સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

 વિજયભાઈ કુનાતિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.