Abtak Media Google News

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા કેનાલમાં બકનળી (પાઇપ) મુકીને હળવદ અના ઘનશ્યામ ગઢના ખેડૂતો દ્વારા ગેરકાયદે પાણી ખેંચી પાણી ચોરી કરતા ખેડૂતો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે. સૌરાષ્ટ્ર શાખ નહેરના અધિકારી દ્વારા ઘનશ્યામગઢ અને હળવદના 19 જેટલા ખેડૂતો સામે કેનાલમાંથી ગેરકાયદે પાણીચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કેનાલમાંથી ચોરી અને કેનાલને નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાધ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.