મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા કેનાલમાં બકનળી (પાઇપ) મુકીને હળવદ અના ઘનશ્યામ ગઢના ખેડૂતો દ્વારા ગેરકાયદે પાણી ખેંચી પાણી ચોરી કરતા ખેડૂતો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે. સૌરાષ્ટ્ર શાખ નહેરના અધિકારી દ્વારા ઘનશ્યામગઢ અને હળવદના 19 જેટલા ખેડૂતો સામે કેનાલમાંથી ગેરકાયદે પાણીચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કેનાલમાંથી ચોરી અને કેનાલને નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાધ ધરી છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ