Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

“ટાઈગર અભી ઝિંદા હૈ” ‘ટાઈગર 3’ ટીઝર થયું રીલીઝ

આદીત્યાણા ગામે જૂની અદાવતમાં બે યુવક પર ખૂની હુમલો

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતુ ધારીનું આંબરડી સફારી પાર્ક

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»ઝવેરચંદ મેઘાણીની ૧૨૩ મી જન્મજયંતી નિમિતે 28 ઑગસ્ટે ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મનું ભવ્ય આયોજન
Gujarat News

ઝવેરચંદ મેઘાણીની ૧૨૩ મી જન્મજયંતી નિમિતે 28 ઑગસ્ટે ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મનું ભવ્ય આયોજન

By Abtak Media22/08/20191 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 123મી જન્મજયંતી 28 ઑગસ્ટ 2019ને બુધવારે એમની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મનું ભવ્ય આયોજન થયું છે.

સવારે 9 કલાકે ચોટીલા સ્થિત એન. એન. શાહ સ્કૂલ (મનહર પાર્કની આગળ, જૂની રેલ્વે-લાઈન પાસે) ખાતે `મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરા)નું આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજન કરાયું છે. ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

Gujarat news
Share. Facebook Twitter WhatsApp
Previous Articleદિલ્હીમાં “ગરવી ગુજરાત ભવન” નું 2 સપ્ટેમ્બરે PM કરશે લોકાર્પણ
Next Article જાણો શીતળા સાતમ મનાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
Abtak Media
  • Website

Related Posts

આદીત્યાણા ગામે જૂની અદાવતમાં બે યુવક પર ખૂની હુમલો

27/09/2023

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતુ ધારીનું આંબરડી સફારી પાર્ક

27/09/2023

રાજકોટ : ઝેરી ધુમાડો ફેલાતા લત્તાવાસીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

“ટાઈગર અભી ઝિંદા હૈ” ‘ટાઈગર 3’ ટીઝર થયું રીલીઝ

27/09/2023

આદીત્યાણા ગામે જૂની અદાવતમાં બે યુવક પર ખૂની હુમલો

27/09/2023

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતુ ધારીનું આંબરડી સફારી પાર્ક

27/09/2023

ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર વિરૂઘ્ધ મોટું ઓપરેશન : 50 સ્થળોએ NIAના દરોડા

27/09/2023

રાજકોટ : ઝેરી ધુમાડો ફેલાતા લત્તાવાસીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

“ટાઈગર અભી ઝિંદા હૈ” ‘ટાઈગર 3’ ટીઝર થયું રીલીઝ

આદીત્યાણા ગામે જૂની અદાવતમાં બે યુવક પર ખૂની હુમલો

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતુ ધારીનું આંબરડી સફારી પાર્ક

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.