Abtak Media Google News

ફેક ન્યુઝને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે પત્રકારો માટે કેટલીક નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે મુજબ, જો કોઇ પત્રકાર ફેક ન્યુઝ આપે છે અથવા તેનો પ્રસાર કરતો દેખાશે તો તેની માન્યતા હંમેશ માટે રદ થઇ શકે છે. માન્યતા પ્રાપ્ત પત્રકારો માટે સંશોધિત દિશા નિર્દેશોમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલીવાર ફેક ન્યુઝ પ્રકાશિત અથવા પ્રસારણની પુષ્ટિ થવા પર માન્યતા પ્રાપ્ત પત્રકારની માન્યતા 6 મહિના માટે રદ કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.