સૌરાષ્ટ્ર અને રાજકોટના એકમાત્ર અલાયદા એવા શ્રી ગણેશ મંદિર મા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરા ભારતમાં ફક્ત આ એકજ મંદિર મા દર્શનાર્થીઓ ને દિવાળી દરમ્યાન નવા વર્ષે લાભ પાંચમ ના દિવસે જ અતિ વિદ્વાન પંડિત બ્રાહ્મણો દ્વારા ઉચ્ચ મંત્રોચ્ચાર તથા પૂજા વિધી દ્વારા સિદ્ધ કરેલ ધનરાશિ પ્રસાદ રૂપે તા. ૧૮-૧૧ ને લાભ પાંચમ ના પવિત્ર દિવસે સવારે ૮.૦૦ વાગ્યે મહાઆરતી બાદ શુભ સંકલ્પ સાથે દરેક ઉપસ્થિત ભક્તજનોને વિના મૂલ્યે આપવામાં આવશે સાથે પરીવાર મા સદાય સુખ શાંતી બની રહે, અને નોકરી-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આર્શીવચન આપવામાં આવશે. આ અંગે મંદિરના ટ્રસ્ટી કિરીટભાઈ કુંડલીયા અને રાજાભાઈ કુંડલીયાએ જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ