Abtak Media Google News
Siddhivinayak 2
A Mahaarti will be held on the auspicious day of Labha Panchami at Siddhivinayak temple in Rajkot

રાજકોટ ન્યુઝ,

સૌરાષ્ટ્ર અને રાજકોટના એકમાત્ર અલાયદા એવા શ્રી ગણેશ મંદિર મા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરા ભારતમાં ફક્ત આ એકજ મંદિર મા દર્શનાર્થીઓ ને દિવાળી દરમ્યાન નવા વર્ષે લાભ પાંચમ ના દિવસે જ અતિ વિદ્વાન પંડિત બ્રાહ્મણો દ્વારા ઉચ્ચ મંત્રોચ્ચાર તથા પૂજા વિધી દ્વારા સિદ્ધ કરેલ ધનરાશિ પ્રસાદ રૂપે તા. ૧૮-૧૧ ને લાભ પાંચમ ના પવિત્ર દિવસે સવારે ૮.૦૦ વાગ્યે મહાઆરતી બાદ શુભ સંકલ્પ સાથે દરેક ઉપસ્થિત ભક્તજનોને વિના મૂલ્યે આપવામાં આવશે સાથે પરીવાર મા સદાય સુખ શાંતી બની રહે, અને નોકરી-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આર્શીવચન આપવામાં આવશે. આ અંગે મંદિરના ટ્રસ્ટી કિરીટભાઈ કુંડલીયા અને રાજાભાઈ કુંડલીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.