આમ આદમી છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં છે. આપના સભ્યો પોતાના પક્ષ ને મજબૂત કરવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આવતી કાલે તેના સંગઠનને મજબુત કરવા માટે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા આવતી કાલે દ્વારિકા ઓખામંડળની મુલાકાતેની મુલાકાતે જવાના છે. ત્યારે તમામ સામ દામ દંડ અને ભેદના પ્રહાર દ્વારા પાર્ટી ને મજબૂત બનાવાના તેમના પ્રયાસ કેટલા અંશે સાર્થક થશે તે જોવું બાકી રહ્યું. આપમાં ઇશુદાન ગઢવીના જોડાણ પછી આમ આદમી પાર્ટીની ચૂંટણી આચારની રીત કંઈક અંશે બદલાયેલી દેખાઈ રહી છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
Trending
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ