Abtak Media Google News

શાંતિના ભગવાન જૈન દેરાસર ખાતે જૈન સંઘના પ્રબળ પુણ્યોદયે પરમ પુજય તપાગચ્છાધિપતિ આચાર્ય વિજય પ્રેમસુરીશ્ર્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજય આચાર્ય શ્રી વિજય ફુલચંદ્ર સુરીજી મહારાજ સાહેબ આદિઠાણા રાજકોટ જૈન દેરાસર ખાતે પગપાળા પધાર્યા હતા. Vlcsnap 2018 02 21 10H07M37S251

ત્યારે પુજયશ્રીનું દેવકરણ મુળજી જૈન બોર્ડીંગી દેરાસર સુધી બેન્ડ પાર્ટીની સુરાવલી સો વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું અને આ સામૈયામાં જૈન સંઘના લોકો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતાં.

Vlcsnap 2018 02 21 10H04M27S136

ત્યારબાદ દેરાસરના હોલ ખાતે મહારાજ સાહેબના વ્યાખ્યાનનું આયોજનકરવામાં આવ્યું હતું અને વ્યાખ્યાનનો લાભ લોકોએ લીધો હતો અને વ્યાખ્યાન પૂરું યા બાદ દરેક ભાવિકોએ નવકારશીનો લાભ લીધો હતો.

Vlcsnap 2018 02 21 10H04M45S57

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.