Abtak Media Google News

સોમનાથ મઘ્યાંતરે આદિત્ય પંચોલીએ મહાદેવને અભિષેક, તત્કાલ મહાપૂજા, ઘ્વજાપૂજા કરી શિવકૃપા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પુજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ. પરિસરમાં ફરી સોમનાથના ડેવલોપમેન્ટ પ્રોજેકટની માહીતી મેળવી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી તેઓની સાથે ઉ૫સ્થિત રહ્યા હતા. તેઓએ વીઝીટર એન્ટ્રીમાં લખેક કે સોમનાથ દર્શનનું તેઓનું સ્વપ્ન હતું સુંદર દર્શન થયા અને વ્યવસ્થામાં જોડાયેલ સૌનો આભાર વ્યકત કરું છું.

Gujarat News
gujarat news

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.