Abtak Media Google News

નેશનલ ન્યુઝ

રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે. પીએમ મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા  ભાગ લીધો હતો. આ અવસરે પીએમ મોદીની સાથે આરએસએસ ચીફ મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. પ્રાણ પ્રતિષ્ઠા બાદ બાદ રામલલાની પહેલી તસવીર પણ સામે આવી છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.