ગુજરાતમાં આજે રાજ્ય સભાની યોજાઈ રહેલી ચૂંટણીમાં એક બાદ એક ટોચના ધારાસભ્યો સહીત રાજ્યના ૧૭૬ ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે.ટે સમયે આ જંગના કેન્દ્રમાં રહેલાં કોગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ મતદાન બાદ તેમના પતા ખોલતા જણાવ્યું હતું કે મે અહેમદભાઈને મત આપ્યો નથી.વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ જંગ હારવાની છે.જો હારવાની હોય તો તેને મત આપવાની જરૂર નથી. આવો ધડાકો બાપુએ કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ