Abtak Media Google News

ગુજરાતમાં આજે રાજ્ય સભાની યોજાઈ રહેલી ચૂંટણીમાં એક બાદ એક ટોચના ધારાસભ્યો સહીત રાજ્યના ૧૭૬ ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે.ટે સમયે આ જંગના કેન્દ્રમાં રહેલાં કોગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ મતદાન બાદ તેમના પતા ખોલતા જણાવ્યું હતું કે મે અહેમદભાઈને મત આપ્યો નથી.વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ જંગ હારવાની છે.જો હારવાની હોય તો તેને મત આપવાની જરૂર નથી. આવો ધડાકો બાપુએ કર્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.