સિકંદરાબાદના એક ઘર પર વિમાનનો મેટલનો દરવાજો પડ્યો હતો. સાંભળીને આશ્રર્ય જરૂર થાય પરંતુ ઘણી જ ગંભીર ગણાતી ભૂલને કારણે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. પ્રાપ્ત થતી માહિત મુજબ સિકંદરાબાદ એક અત્યંત ભીડભાડવાળા રહેણાંક વિસ્તારમાં એક પાયલોટ પ્લેનને ઘણું જ નીચે ઉડાવી રહ્યો હતો અને ઘણાં જ ઓછા અંતરમાંથી વિમાન પસાર કરી રહ્યો હતો. ત્યારે આ એરક્રાફ્ટમાંથી મેટલનો દરવાજો એક ઘરની અગાસી પર પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ