Abtak Media Google News

સિકંદરાબાદના એક ઘર પર વિમાનનો મેટલનો દરવાજો પડ્યો હતો. સાંભળીને આશ્રર્ય જરૂર થાય પરંતુ ઘણી જ ગંભીર ગણાતી ભૂલને કારણે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. પ્રાપ્ત થતી માહિત મુજબ સિકંદરાબાદ એક અત્યંત ભીડભાડવાળા રહેણાંક વિસ્તારમાં એક પાયલોટ પ્લેનને ઘણું જ નીચે ઉડાવી રહ્યો હતો અને ઘણાં જ ઓછા અંતરમાંથી વિમાન પસાર કરી રહ્યો હતો. ત્યારે આ એરક્રાફ્ટમાંથી મેટલનો દરવાજો એક ઘરની અગાસી પર પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.