શહેરમાં નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીનું રાજકોટ દાઉદી વ્હોરા સમાજના અંજુમને હાતીમી કમીટીના પી.આર.ઓ. કમીટીના મેમ્બર્સ શેખ યુસુફભાઈ જોહરકાર્ડસ વાળા, શાકીરભાઈ કાચવાલા, અસગરભાઈ વંથલીવાલા અબ્બાસભાઈ ત્રવાદી, જુઝરભાઈ ભારમલ, જાબીરભાઈ લોટીયાએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરી અભિવાદન કરેલ હતુ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો