પિતૃમાસ ભાદરવાનો મહિમા કઈક અલગ જ છે. પિતૃને રીઝાવવાનો શ્રેષ્ઠ માસ ભાદરવો છે ત્યારે જંગલના રાજા પણ જાણે પિતૃને રીઝાવવા તેમના શરણે ગયા હોય તેવું દ્રશ્ય તસ્વીરમાં નજરે પડે છે. આ ઘટના તાલાળા તાલુકાના ગીર માધુપૂર રેવન્યુ વિસ્તારની છે જયાં જંગલના રાજા ગણાતા સિંહ પોતાના અનોખા ઠાઠ માઠથી સુરાપુરા દાદાના સ્થાનકે પહોચ્યા હતા. ત્યાં તેઓ જાણે સુરાપુરાનાં દર્શન કરતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે સિંહને દૈવીય પ્રાણી માનવામાં આવે છે. સામે ગીરની ધરા પણ ખૂબ પાવન હોય અહિંહ દૈવીય પ્રાણી મનાતા સિંહ સદિઓથી વસવાટ કરી રહ્યા છે ત્યારે સિંહ પિતૃના દર્શને ગયા હોવાનો આ અલૌકિક નઝારો ગીરના ગાઢ રહસ્યને ઉજાગર કરનારો છે.
Trending
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે