Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, સિન્ડિકેટ સભ્યઓ ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. ગીરીશભાઈ ભીમાણી, કુલસચિવ ડો. જતીનભાઈ સોની તથા નાયબ કુલસચિવ ડો. રમેશભાઈ પરમારની તબીયતના ખબર-અંતર પુછી તંદુરસ્ત આરોગ્ય અને ઝડપી રીકવરી માટે પ્રાર્થના કરી હતી.

આ ઉપરાંત સમરસ હોસ્ટેલમાં કવોરોનટાઈન થયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ કર્મચારીઓની સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તબીયતના ખબર પુછી તંદુરસ્ત આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.