Abtak Media Google News

પુલવામા આતંકવાદી હુમલામાં દેશના શહીદ થયેલ જવાનોના પરિવારને મદદરૂપ થવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરોએ પોતાનું એક માસનું માનદ વેતન રકમ રૂ.૬,૧૩,૪૫૦/- આજરોજ સીઆરપીએફ વાઈવ્સ વેલફેરના નામનો ચેક જીલ્લા કલેકટરને સુપ્રત કરતા મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કલ્મેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.